વિસાવદર મા અસાડી બીજ નિમિતે વિસાવદર ના પ્રથમ નાગરિક કવસીક વાધેલા દ્વારા પહિન્દ વિધિ કરીને ભગવાન જગન્નાથ ની 5મી રથયાત્રા નીકળી - At This Time

વિસાવદર મા અસાડી બીજ નિમિતે વિસાવદર ના પ્રથમ નાગરિક કવસીક વાધેલા દ્વારા પહિન્દ વિધિ કરીને ભગવાન જગન્નાથ ની 5મી રથયાત્રા નીકળી


વિસાવદર મા અસાડી બીજ નિમિતે વિસાવદર ના પ્રથમ નાગરિક કવસીક વાધેલા દ્વારા પહિન્દ વિધિ કરીને ભગવાન જગન્નાથ ની 5મી રથયાત્રા નીકળી

વિસાવદર મા અસાડી બીજ ને નિમિતે વિસાવદર કાલસારી રોડ ઉપર ભગવાન જગન્નાથ મન્દિર થી 5મી રથયાત્રા નુ વિસાવદર ના પ્રથમ નાગરિક અને નગર પાલિકા પ્રમુખ કવસીક વાધેલા ના હસ્તે પહિન્દ વિધિ કરીને રથ યાત્રા ની શરૂવાત થઇહતી અને ભગવાન જગન્નાથ જીની રથયાત્રા વિસાવદર ની મેઈન બજાર રામજી મન્દિર સરદાર ચોક મુરલીધર પ્લોટ વિસ્તાર મા ફરીહતીરથયાત્રા દરમ્યાન આજે મેહુલો એટલે કે વરસાદ પણ મનમૂકીને વરસેલ હતો તેમછતા ભગવાન જગન્નાથ ની આ રથયાત્રા મા વિસાવદર ના ભાવિક ભક્તો જોડાયા હતાઅને ભગવાન ના ભક્તો મન મૂકીને રાસ ગરબા ની રમઝટ સાથે રથયાત્રા શાંતિ થી પૂર્ણથયેલ હતી રથયાત્રા સફળ બનાવવા માટે જગન્નાથ યુવક મન્ડલ ના હિરેન મકવાણા વિજય ધાધલ તેમજ યુવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.