અયોધ્યા શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર માં રોશની કરવામાં આવી છે - At This Time

અયોધ્યા શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર માં રોશની કરવામાં આવી છે


અયોધ્યા શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર માં રોશની કરવામાં આવી છે

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા ના વડનગર હાટકેશ્વર મહાદેના મંદિર રોશનીથી શણગારવામાં આવેલું છે અને કાલે સોમવારે એટલે શિવ નો મહિમા હોય અને સાથે સાથે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી થવા જઈ રહી છે તેથી કાલે આધ્યાત્મિકતા ની ચેતના ની ઉર્જા અંતરમન થી વધે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.