જસદણ તાલુકાના લાખાવાડ રોડ ઉપર અંદાજીત રકમ 200 લાખનો બ્રિજ મંજૂર થતા આભાર વ્યક્ત કરતા પ્રવીણભાઈ છાયાણી - At This Time

જસદણ તાલુકાના લાખાવાડ રોડ ઉપર અંદાજીત રકમ 200 લાખનો બ્રિજ મંજૂર થતા આભાર વ્યક્ત કરતા પ્રવીણભાઈ છાયાણી


જસદણ લાખાવાડ રોડના બ્રિજ અંદાજિત રૂપિયા 200 લાખના ખર્ચે બનાવવા માટેની પ્રવીણભાઈ છાયાણીની રજૂઆતને ધ્યાને લઇ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યના યશસ્વી મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી સફળ રજૂઆત બાદ આ બ્રિજની મંજૂરી મળતા અને રજૂઆત ધ્યાને લેવા બદલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કરતા પ્રવીણ છાયાણી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.