વિસાવદર માઆમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કારીખેડૂતો ના મૃત્યુ સનદર્ભે મૌન રેલી - At This Time

વિસાવદર માઆમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કારીખેડૂતો ના મૃત્યુ સનદર્ભે મૌન રેલી


વિસાવદર માઆમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કારીખેડૂતો ના મૃત્યુ સનદર્ભે મૌન રેલી
આમઆદમી પાર્ટીદ્વારાહાલમાં ચાલતું ખેડૂત આંદોલન મામૃત્યુ પામેલખેડૂત ને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે મૌનરેલી વિસાવદર ના સરદાર ચોકથી શરૂવાત કરીને જુનાબસ્ટેન્ડ ચોક મા ડો બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ યે પુરી થયેલ હતી આતકે આમઆદમી પાર્ટી ના મહિલા નેતારેસમાં પટેલ દ્વારા શાસક ભાજપ સરકારઉપરઆક્ષેપ કરેલ હતોકે આંદોલન કારીખેડૂતો ઉપર જે ગોળીઓનો વરસાદ કરેલ છે તે બઁધ કરોનહિતર આ ખેડૂતો તમારી સરકાર હલાવી નાખશે તેવું જણાવેલ હતુંમૌન રેલીમાંઆમ આદમી પાર્ટી ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુબોરખતીરીયા રેસમાં પટેલ વિસાવદર શહેર પ્રમુખ સુભાષ ગોંડલીયા મુંનેસ પોંકીયા હરેશ સાવલિયા સહિત ના કાર્યકરો જોડાયા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.