મહિસાગર : ખાનપુર તાલુકાના મોરના તળાવ ગામે વીજ કરંટ લાગતા યુવાન નું મોત - At This Time

મહિસાગર : ખાનપુર તાલુકાના મોરના તળાવ ગામે વીજ કરંટ લાગતા યુવાન નું મોત


મહિસાગર : વીજ કરંટ લાગતા યુવાન નું મોત

ખાનપુર તાલુકાના મોરનાં તળાવ ગામેં બની ઘટના

૨૫ વર્ષ ના યુવાન ને પોતાના ઘર ની બહાર જ વિજ કરંટ લાગવાથી થયું મોત.

વરસાદ ના કારણે ઘર ની બહાર ભેજવળી જમીન માં કરંટ પાસ થતા યુવાન ને લાગ્યો હતો કરંટ

વીજ કરંટ લાગતા જ યુવાન નું ઘટના સ્થળે થયુ મોત.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.