શ્રી અલખઘણી ગોવિદ ભગત ટ્રસ્ટ ની ગૌશાળા ની દામનગર શહેર માં બીમાર જીવો ની વંદનીય સેવા - At This Time

શ્રી અલખઘણી ગોવિદ ભગત ટ્રસ્ટ ની ગૌશાળા ની દામનગર શહેર માં બીમાર જીવો ની વંદનીય સેવા


શ્રી અલખઘણી ગોવિદ ભગત ટ્રસ્ટ ની ગૌશાળા ની દામનગર શહેર માં બીમાર જીવો ની વંદનીય સેવા

દામનગર શહેર સહિત અસંખ્ય ત્રીસ થી વધુ ગ્રામ્ય માં મુક પશુ માટે મોટી માં ગણાતી શ્રી અખલધણી ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની ગૌશાળા ની વંદનીય ગૌસેવા ગણતરી ની મિનિટો માં અબોલ જીવો ની વ્હારે આવતી એમ્બ્યુલન્સ એક ફોન માત્ર થી પહોંચી જાય છે સ્થળે સારવાર થઈ શકે તો તુરંત સારવાર અપાઈ છે અન્યથા દહીંથરા ગૌશાળા ખાતે લઈ જવાય છે દામનગર શહેર માં પ્રમુખ કોમ્પ્લેક્ષ પાછળ નંદીકેશ્વર મહાદેવ મંદિર પાસે બે દિવસ થી ઉભી ન થઈ શકતી બીમાર ગાય પડી હોવા ની ટેલિફોનિક સ્થાનિક રહીશો ની વાત થી શ્રી અલખઘણી ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની એમ્બ્યુલન્સ ફોન કર્યા ના ગણતરી ની મિનિટો માં સ્વંયમ સેવી યુવાનો સાથે પહોંચી અને સંસ્થા ની એમ્બ્યુલન્સ માં ગાય ને દહીંથરા ગૌશાળા ખાતે ની પશુ હોસ્પિટલ માં દાખલ થવા લઇ જવાય હતી અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ એમ્બ્યુલન્સ સેવા બીમાર પશુ ઓને હાઈડોલીક ની મદદ થી કોઈ પણ પીડા ન થાય તેવી જાળવણી સાથે લઈ જઈ સારવાર અપાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.