વીસાવદર મા અનુસુચિત સમાજની એક નવ નિમંણુક કમીટી રચના કરવામા આવિ તેમા વીસાવદર મા પ્રમુખ તરીખે નાનજીભાઇ દેવદાનભાઇરાઠોડ ની નિમણુંક કરવામાં આવી - At This Time

વીસાવદર મા અનુસુચિત સમાજની એક નવ નિમંણુક કમીટી રચના કરવામા આવિ તેમા વીસાવદર મા પ્રમુખ તરીખે નાનજીભાઇ દેવદાનભાઇરાઠોડ ની નિમણુંક કરવામાં આવી


આજ રોજ વિસાવદર મા અનુસૂચિત સમાજ ની એક નવ નિમણુંક કમિટી નીરચના કરવામાં આવી તેમાં વિસાવદર મા પ્રમુખ તરીકે નાનજીભાઈ દેવદાનભાઈ રાઠોડ
નીમંણુક કરવામા આવી તેમા જુનાગઢ જીલ્લાની કમીટી
ના પ્રમુખશ્રી .રાજુભાઇ સોલંકી .દેવદાનભાઇ મુછડીયા .મંસુખભાઇ.અરવીંદભાઇ.રણવીરભાઇ પરમાર .ને તેમની કમીટી એ હાજરી આપીને વીસાવદર તાલુકામા મીટીંગનુ આયોજન કરીને આ બેઠકમા .વીસાવદના આગેવાનો કે .નાનજીભાઇ રાઠોડ.રમેશભાઇ ભાષા .પાસાભાઇ વણજારા .રમેશભાઇ ગેગડા .મંસુખભાઇ .નાનજીભાઇ દાફડા.કીશોરભાઇ દાફડા.અને
વીસાવદરના અનુસુચિત જાતી કમેટીના હોદેદારો એ હાજરી આપીને આ બીન રાજકીય કમેટીની રચના કરેલ છે

રિપોર્ટ ભનુભાઇ સાસીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.