મહાવીર જન્મ વાચન 5 દીવસે ભક્તિપાર્શ્વનાથ જૈન દેરાસર આનંદનગર અખબારનગર - At This Time

મહાવીર જન્મ વાચન 5 દીવસે ભક્તિપાર્શ્વનાથ જૈન દેરાસર આનંદનગર અખબારનગર


ભક્તિપાર્શ્વનાથ જૈન દેરાસર આનંદનગર માં ભવ્ય થી ભવ્ય દાદા ની આંગી ની રચના કરવા મા આવેલ ખાસ આ વર્ષ મા જોવા લાયક એ હતું. કે ગામઠી વાસ્તવિતા ની ડીઝાઈન કરી હતી. બીજું ખાસ ત્યાં ના યુવા ભાઈઓ અને બહેનો દ્વારા કરવા મા આવેલ.. દૂર દૂર થી અનેક ભક્તો જોવા નો લાવો લીધેલ હતો. અમદાવાદ શહેર મા આજના દિવસે અનેક દેરાસર મા મૂળનાયક દાદા ની આગીઓ ની કોમ્પિટિસં થાય છે આંજે ક્યાં જૈન દેરાસર નો પેલો નંબર આવે તે કાલે જાહેર થશે... આજ નાં દીવસે મહાવીર ભગવાન નુ વાચન થાય બાદમાં જન્મ થયાં પછી લાભાર્થી નાં ઘરે લઈ જાય છે. આ પ્રસંગે ત્યાં રાતના ભકિત ભાવના રાતના આયોજન થાય છે આ અનેરો પ્રસંગ ની જૈન લોકો રહજોઈ ને દર વરસે હોઈ છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.