હિંમતનગર ખાતે આજરોજ - At This Time

હિંમતનગર ખાતે આજરોજ


હિંમતનગર ખાતે
દારુલ ઉલુમ હસનીયા ના મુફ્તી ગુલઝાર અશરફી .દારુલ ઉલુમ હસાનીયા ના પ્રમુખ જનાબ જાફર ભાઈ મુત્તવલી .માસ્ટર અશફાક સાહેબ.મોલાના સુફિયાન મોલાના સાજીદ અશરફી હાફિઝ અનીસ સાહેબ હાફિઝ ઈરફાન મોડાસિયા
માસ્ટર રિઝવાન સાહેબ અને દારુલ ઉલુમ હસનિયા ના તમમા તલબાયે કીરામ દ્વારા 75 મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કરેલ.અને.દરૂલમ હસનિયા થી રેલી .લઈને હિંમતનગર ના શહેનશાહ હઝરત હસન શહીદ દરગાહ પર સમાપ્ત થઈ હતી...અને દરગાહ પર વતન માટે દુઆ કરવા માં આવી હતી

અહેવાલ ચીફ બ્યુરો સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.