બોટાદ ખાતે અષાઢ માસ પૂર્ણિમાં અને ત્રીજા વર્ષાવાસ ની શરૂઆત કરવામાં આવેલ. - At This Time

બોટાદ ખાતે અષાઢ માસ પૂર્ણિમાં અને ત્રીજા વર્ષાવાસ ની શરૂઆત કરવામાં આવેલ.


બોટાદ ખાતે અષાઢ માસ પૂર્ણિમાં અને ત્રીજા વર્ષાવાસ ની શરૂઆત કરવામાં આવેલ.

ગઈ કાલે તારીખ.૦૩/૦૭/૨૦૨૩ સોમવાર રાત્રે ૯: વાગે શિક્ષકશ્રી.અમરાભાઈ બથવાર (બૌદ્ધ)ના નિવાસ્થાને ગોકુળનગર બોટાદ ખાતે ભારતીય બૌદ્ધ મહાસભા જીલ્લા શાખા.બોટાદ દ્વારા અષાઢ માસ પૂર્ણિમાં અને ત્રીજા વર્ષાવાસ પર્વ ની શરૂઆત કરવામાં આવેલ.સૌપ્રથમ તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉ.બાબાસાહેબના ફોટાને પુષ્પ અર્પણ કરીને બોધીરાજ બૌદ્ધ (પરેશ રાઠોડ) દ્વારા ત્રીશરણ.પંચશીલ બુદ્ધ વંદના કરીને આજનો મુખ્ય ધમ્મ વિષય.અષાઢ પૂર્ણિમાં અને વર્ષાવાસ નું મહત્વ વિશે ભારતીય બૌદ્ધ મહાસભા જીલ્લા અધ્યક્ષ બોટાદ.બોધીરાજ બૌદ્ધ ઉર્ફ પરેશભાઈ રાઠોડ દ્વારા પ્રવચન આપેલ વર્ષાવાસ કાર્યક્રમનું સુંદર સંચાલન હરેશભાઇ પરમાર (બૌદ્ધ) જીલ્લા ખજાનચી બોટાદ દ્વારા કરેલ કાર્યક્રમનું સમાપન આભારવિધિ.વિઠ્ઠલભાઈ બોળીયા(મૌર્ય) દ્વારા કરેલ
વર્ષાવાસ બુદ્ધ વંદના કાર્યક્રમમાં બૌદ્ધ ઉપાસક/ઉપાસિકાઓ હાજર રહ્યા હતા

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.