બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓને અપાઈ શ્રદ્ધાંજલિ - At This Time

બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓને અપાઈ શ્રદ્ધાંજલિ


મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા બે મિનિટ નું મૌન પાળી, દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.