બાલાસિનોર વિધાનસભાના ફાગવેલ ક્ષત્રિય ભાથીજી મહારાજ સાનિધ્યમાં ગુજરાત ગૌરવ યાત્રા નું સમાપન
ઉનાઈ માતાના ચરણોથી આશીર્વાદ લઈને આરંભાયેલી ગુજરાત ગૌરવ યાત્રાના ૮ માં દિવસે...
૧૨ જિલ્લા,
૫૭ સ્વાગત સ્થળો,
૩૮ જાહેર સભાઓ અને
કુલ ૧૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને આજે ફાગવેલની શૌર્ય ભૂમિમાં, ભાથીજી મહારાજના ચરણોમા વિરમી હતી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ તેમજ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પંચમહાલ લોકસભાના સંસદ રતનસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર માનસિહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક તેમજ પૂર્વ મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.