તળાવમાં નાહવા માટે કુદેલા યુવકને ઈજા થતા મોત. - At This Time

તળાવમાં નાહવા માટે કુદેલા યુવકને ઈજા થતા મોત.


વાઘોડિયા તાલુકાના લીલોરા ગામની નવીનગરીમાં રહેતા 40 વર્ષીય દિલીપ રઈજી રાઠોડિયા ગામના ભાવનગરપુરા તળાવમાં નાહવા માટે ગયા હતા અને તળાવની સુરક્ષા દીવાલ પરથી પાણીમાં કુદ્યા હતા. પરંતુ તળાવમાં પાણી ઓછું હોવાથી પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.