વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારાલોક ફાળા થી લીધેલ શબવાહીનીનું લોકાર્પણ - At This Time

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારાલોક ફાળા થી લીધેલ શબવાહીનીનું લોકાર્પણ


વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારાલોક ફાળા થી લીધેલ શબવાહીનીનું લોકાર્પણગણપતિ ઉત્સવ સમિતિ- વિસાવદરના પ્રમુખ સુરેશ ભાઈ સાદરાણી તથા વિસાવદરના એડવોકેટ નોટરી નયનભાઈ જોશી અને ધર્મેન્દ્રભાઈ વિરાણી દ્વારા છેલ્લા દોઢથી બે મહિનાથી ચાલતા શબવાહીની માટે એકત્રિત કરાતાફાળા મા મુખ્ય દાતા પ્રભાશન્કર ભાઈ વીકમાં દ્વારા 51000હજાર રૂપિયા નું માતબર ફાળો આપેલ ત્યારે લોકફાળાથી ખરીદ કરવામાં આવેલ શબવાહીનીમાં જરૂરી સ્ટેચર સાથેની સુવિધાઓ સાથેની શબવાહીની તૈયાર થઈ ગયેલ હોય જેનું લોકાર્પણસુરેવધામ ચાંપરડા આશ્રમના મહંત અને ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ
શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા ના સભાપતિ પૂજ્યમુકતાનદજીબાપુના તથા સતાધાર પૂજ્ય આપાગીગાની જગ્યાના મહંત અને ગુજરાત સાધુ સમાજના ઉપાધ્યક્ષ વિજયબાપુની વરદ હસ્તે તારીખ ૦૫/૦૨/૨૪ ના રોજ દાતાઓનીહાજરીમા લોકાર્પણ કરવામાઆવેલ ત્યારેવિસાવદર ગૌવશાળા ના મેનેજર સયલેસ ભાઈ જોશી દ્વારા મુક્તાનંદ બાપુ તેમજ વિજય બાપુનું ફૂલ હાર થી સ્વાગત કરેલ ત્યારે હાજર પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી તેમજ રાજકીય અગ્રણી ઓ તેમજ સેવાભાવી સન્સ્થા ના આગેવાનો નું પણ ફૂલહાર થી સ્વાગત કરવામાઆવેલ હતુંઆતકે સતાધાર ના ગાદી પતિ વિજય બાપુ દ્વારા સબવાહિની ના મેન્ટન્સ માટેરૂપિયા એકાવન હજાર આપેલ ત્યારે સાયોના પેટ્રોલ પમ્પ ના ધનસ્યામ ભાઈ તરફથી એકવર્સ માટે ફ્યુલ મફત આપવાની જાહેરાત કરેલ હતી ત્યારે વિસાવદર ના બે યુવાનો દ્વારા આજીવન ડ્રાયવર તરીખે સેવા આપવાત્યારી દાર્શવેલ હતી વિસાવદરતાલુકા મા તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હવે મુત્યુથયા બાદ જે દેડબોડીધરેપહોંચાડવા માટે લોકો એ પ્રાયવેટ વાહન નો સહારો નહીં લેવોપડે ત્યારે લોકો માંથીપણ ગણપતિ ઉત્સવસમિતિ તેમજ તેની ટિમ ને વિસાવદર ને તેમજ તાલુકા ની જનતા માટે સબવાહિની ની સેવાઉપલબ્ધ કરાવેલ તેમાટે અભિનંદન આપેલ હત

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.