વિજાપુર નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા દુર્ગા સમાન દિકરી ઓ ની તેમની માતાઓના વરદહસ્તે ચણિયાચોળી વિતરણ કરવામાં આવ્યું - At This Time

વિજાપુર નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા દુર્ગા સમાન દિકરી ઓ ની તેમની માતાઓના વરદહસ્તે ચણિયાચોળી વિતરણ કરવામાં આવ્યું


વિજાપુર નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા દુર્ગા સમાન દિકરી ઓ ની તેમની માતાઓના વરદહસ્તે ચણિયાચોળી વિતરણ કરવામાં આવ્યું

નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ, મહેસાણા-વિજાપુર દ્વારા નવલી નવરાત્રિના પાવન પર્વ ને આનંદમયી અને ઉત્સાહભર્યો બનાવવા હેતુ વિજાપુર તાલુકાની શેઠ જી.સી હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ-પિલવાઈમાં આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકર ના નેતૃત્ત્વ હેઠળ શાળાની અતિ જરૂરિયાતમંદ માં દુર્ગા સમાન દીકરીઓને તેમની માતાઓ ના જ હસ્તે અવનવી ચણિયાચોળીઓ નું વિતરણ કરાવવામાં આવ્યું. દરેક દીકરીઓના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી. ચા-નાસ્તા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.