અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા બટેકાની સુકી ભાજી ને થેપલાનુ વિતરણ કરવામા આવ્યુ - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા બટેકાની સુકી ભાજી ને થેપલાનુ વિતરણ કરવામા આવ્યુ


તેમજ દાતાશ્રીઓ ની મદદથી બરવાળા શહેરમાં આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ જરૂરિયાત મંદ પરિવારના 300 બાળકોને ગરમા ગરમ બટેકાની સૂકી ભાજી થેપલા અથાણું તેમજ મોહનથાળ નુ ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું. અમારી સંસ્થા દાતાશ્રીઓની મદદથી ચાલે છે અન્નદાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.