તલોદના નાના ચેખલા રોડ પરથી કતલખાને લઈ જવાતી ત્રણ ગાયો અને વાછરડાંને બચાવી લેવાયા - At This Time

તલોદના નાના ચેખલા રોડ પરથી કતલખાને લઈ જવાતી ત્રણ ગાયો અને વાછરડાંને બચાવી લેવાયા


નાના ચેખલાથી પુંસરી તરફ જવાના માર્ગ પર ડાલું નં. GJ 31 T 6474 માં ગાયો અને વાછરડાં ભરી કતલખાને લઈ જવાય છે. તેવી બાતમી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ટીનુભા ઝાલા અને બજરંગ દળના યુવકોને મળતાં તેના આધારે તપાસ કરતાં ડાલામાં મરણતોલ હાલતમાં કુલ ત્રણ ગાયો સાથે વાછરડાં મળતાં ગાયોનો બચાવી લેવાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.