રાજકોટ-આટકોટ રોડ ઉપર આવેલ ખારચીયા અને હલેન્ડા ગામ વચ્ચે આવેલ ઓમકારેશ્વર મહાદેવની જગ્યા ખાતે - At This Time

રાજકોટ-આટકોટ રોડ ઉપર આવેલ ખારચીયા અને હલેન્ડા ગામ વચ્ચે આવેલ ઓમકારેશ્વર મહાદેવની જગ્યા ખાતે


રાજકોટ-આટકોટ રોડ ઉપર આવેલ ખારચીયા અને હલેન્ડા ગામ વચ્ચે આવેલ ઓમકારેશ્વર મહાદેવની જગ્યા ખાતે સમાધીસ્થ યોગી શ્રી નવાનાથજી બાપુનો ભંડારો, શંખઢોળ વિધી, મુર્તિ પ્રતિષ્ઠા તેમજ શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.