માલણપુર ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિર અને તળાવની પાળ પાસેથી મગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું. - At This Time

માલણપુર ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિર અને તળાવની પાળ પાસેથી મગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું.


ગઈકાલ મધ્યરાત્રી બાદ સંતરામપુર નગરનાં પ્રતાપપુરા નજીક આવેલ માલણપુર તલાવની પાળ નજીક આવેલ ખોડીયાર માતાના મંદિર પાસે મગર હોવા ની જાણ બે યુવાનોને થતા નગરની રેસકયુટીમનેમગર ની જાણ કરાતાં રેસકયુટીમ નાં સભ્યો એ મધ્યરાત્રીના જ સ્થળ પર પહોંચી ને રેસ્ક્યુટિમે પાંચથી છ ફૂટ લાંબા મગરને પકડી અને મગરને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ મગર પ્રતાપપુરા પ્રાથમિક શાળા પાસેના કોતર તરફથી આવ્યો હોવાનુ અનુમાન કરાયું હતું ભરચક વસ્તી વિસ્તારમાંથી મધ્યરાત્રીએ મગર પકડાતા સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.