વડનગર ખાતે હાટકેશ્વર ભોજનાલય અનલિમિટેડ ભોજન પ્રસાદ મળશે - At This Time

વડનગર ખાતે હાટકેશ્વર ભોજનાલય અનલિમિટેડ ભોજન પ્રસાદ મળશે


વડનગર ખાતે હાટકેશ્વર ભોજનાલય અન લિમિટેડ ભોજન પ્રસાદ મળશે

ઉત્તર ગુજરાત આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર હાટકેશ્વર મહાદેવ સંસ્થા ના પરીસર માં આવેલું ભોજનાલય ચાલુ થઈ ગયું છે. આ ભોજનાલય માં શુદ્ધ સાત્વિક ભોજન અને ચા-નાસ્તો મળશે. હાટકેશ્વર ભોજનાલય માં ચા-નાસ્તો સવારે ૭:૦૦ થી ૧૧:૦૦ આને બપોરે ૩:૩૦ થી ૬:૦૦ સુધી અને શુદ્ધ સાત્વિક ભોજન સવારે ૧૧:૦૦ થી ૨:૩૦ સુધી , સાંજે ૭:૦૦ થી ૯:૦૦ સુધી નો સમય રહેશે આ ભોજન નું સ શુલ્ક ફફત ૫૦/- રૂપિયા નું અન લિમિટેડ ભોજન મળશે ‌. દરેક યાત્રાળુઓ આ હાટકેશ્વર ભોજનાલય ભોજન પ્રસાદ નો લાભ લો‌
"જય હાટકેશ "


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.