મહિસાગર : સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામ ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું. - At This Time

મહિસાગર : સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામ ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું.


મહિસાગર : સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામ ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.