બોટાદમા પંડયા પરિવાર આયોજીત ભાગવત સપ્તાહતી પુર્ણાહુતિ - At This Time

બોટાદમા પંડયા પરિવાર આયોજીત ભાગવત સપ્તાહતી પુર્ણાહુતિ


બોટાદમા પંડયા પરિવાર આયોજીત ભાગવત સપ્તાહતી પુર્ણાહુતિ

બોટાદમાં સમસ્ત પિતૃઓના આત્મ શ્રેયાર્થે શૈલેષભાઈ ગુણવંત રાય પંડયા દ્વારા બોટાદ શહેરના મસ્ત રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શાસ્ત્રી વિપુલભાઈ સુરેશભાઈ જોષી વ્યાસપીઠ પર બિરાજી પોતાની ભાવવહી શૈલીમાં કથાનુંરસપાનકરાવી રહ્યા હતા.શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતિ ધામધૂમ પૂર્વક ભક્તિમય વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.