ગારીયાધાર ખાતે તુલસી વૃંદના વિવાહ ઠાકોરજી સાથે ઉજવાયા ગારીયાધાર શહેર માં વિવિધ સ્થળો પર દર વર્ષે ની જેમ તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ગારીયાધાર ખાતે તુલસી વૃંદના વિવાહ ઠાકોરજી સાથે ઉજવાયા ગારીયાધાર શહેર માં વિવિધ સ્થળો પર દર વર્ષે ની જેમ તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું


ગારીયાધાર ખાતે તુલસી વૃંદના વિવાહ ઠાકોરજી સાથે ઉજવાયા

ગારીયાધાર શહેર માં વિવિધ સ્થળો પર દર વર્ષે ની જેમ તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત ગારીયાધાર શહેર થી મોટા ચારોડિયા રોડ પર વીરડી ચોકડી પર શ્રી ધાર ખોડીયાર આશ્રમ ખાતે તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું ઠાકોરજી મહારાજ સાથે તુલસી વૃંદાનો હસ્ત મેળાપ જાનૈયા અને માંડવા વાળા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો તુલસી વિવાહ માં રાજકીય અગ્રણીઓ અધિકારીઓ સંતો મહંતો અને દરેક સમાજ ના લોકો અને ગામ જનો ની હાજરી માં ઉજવાયો હતો રિપોર્ટર વિશાલ બારોટ ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.