પાળીયાદ મહાજન પાંજરાપોળ સંસ્થાના આધાર સ્તંભ દાતાશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુણવંતભાઈ ચીમનલાલ ગોપાણી ના ધર્મપત્ની સ્વ ભારતીબેનની બીજી પુણ્યતિથિ પ્રસંગે - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળ સંસ્થાના આધાર સ્તંભ દાતાશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુણવંતભાઈ ચીમનલાલ ગોપાણી ના ધર્મપત્ની સ્વ ભારતીબેનની બીજી પુણ્યતિથિ પ્રસંગે


આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ સંસ્થાના આધાર સ્તંભ દાતાશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુણવંતભાઈ ચીમનલાલ ગોપાણી ના ધર્મપત્ની સ્વ ભારતીબેનની બીજી પુણ્યતિથિ પ્રસંગે રૂપિયા 111000/એક લાખ અગિયાર હજાર અબોલ પશુઓના ઘાસચારા માટે તેમજ બાબરકોટ સ્કૂલના નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું તેમનું જીવન જ વાત્સલ્યમૂર્તિ રહ્યયુ હતુ એવા સ્વ ભારતીબેનને પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે ગોપાણી પરિવારના આવા સત્કર્મ બદલ ખુબ ખુબ અભિનંદન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.