નાની સરસણ ગામે મનહરભાઈ પંચાલના નિવાસસ્થાને ગ્રામજનોની બેઠક યોજવામા આવી - At This Time

નાની સરસણ ગામે મનહરભાઈ પંચાલના નિવાસસ્થાને ગ્રામજનોની બેઠક યોજવામા આવી


ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ વિભાગ, પ્રાથમિક,માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે ઉપસ્થિત રહી ગામના વડીલો કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ને નવાવર્ષ ની શુભકામનાઓ પાઠવી. અને વડીલોનું શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું સાથે ગામમાં ભગવાન સ્વમિનારાયણના મંદિરે દર્શન કરી ગ્રામજનો અને પ્રજાની સુખાકારી અંગે પ્રાર્થના કરી હતી

સંતરામપુર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરેશભાઇ વળવાઈ, શાંતિ કાકા પટેલ, બિપીનભાઈ પટેલ, મુઘરાજ સિંહ બાપુ, સહીત પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ વિભાગ, પ્રાથમિક,માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે ઉપસ્થિત રહી ગામના વડીલો કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ને નવાવર્ષ ની શુભકામનાઓ પાઠવી. અને વડીલોનું શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું સાથે ગામમાં ભગવાન સ્વમિનારાયણના મંદિરે દર્શન કરી ગ્રામજનો અને પ્રજાની સુખાકારી અંગે પ્રાર્થના કરી હતી

સંતરામપુર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરેશભાઇ વળવાઈ, શાંતિ કાકા પટેલ, બિપીનભાઈ પટેલ, મુઘરાજ સિંહ બાપુ, સહીત પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.