વડનગર માં કૃષ્ણ જન્માષ્ટમી આનંદ ઉલ્લાસ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર માં કૃષ્ણ જન્માષ્ટમી આનંદ ઉલ્લાસ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી


વડનગર માં કૃષ્ણ જન્માષ્ટમી આનંદ ઉલ્લાસ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી

વડનગર માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં વડનગર ધાર્મિક ભક્તજનો કૃષ્ણ મંદિર માં દર્શન કરવા માટે ભીડ જામી હતી તેમાં દરેક ભક્તજનો "નંદ ધરે નંદ ભયો જય કનૈયાલાલ કી" એ વા શબ્દો થી ઉચ્ચારણ કરી ને કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી કરી તેમાં કનૈયાલાલ મહાડ ની પાસે આવેલુ કૃષ્ણ મંદિર તથા બાલાજી મંદિર, ગોપાલજી મંદિર બજારમાં આવેલું હવેલી નુ મંદિર માં કૃષ્ણ જન્માષ્ટમી હર્ષ આનંદ ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.