વીરનગર વ્યસન મુક્તિ હૉસ્પિટલ મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

વીરનગર વ્યસન મુક્તિ હૉસ્પિટલ મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી


21/6/22 ના રોજ વીરનગર વ્યસન મુક્તિ હૉસ્પિટલમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વ્યસન છોડવા માટે આવેલ દર્દીભાઈઓ તથા સ્ટાફગણ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. તેમજ વ્યસન મુક્તિ હૉસ્પિટલ ના યોગથેરાપિસ્ટ ડો. દવે સર દ્રારા યોગ કરવામાં આવ્યા હતા તેમજ યોગ ભાગે રોગ જેના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી .વ્યસન છોડવા માટે યોગ નું મહત્વ બહુ જરૂરી છે, મનને એકાગ્ર બનાવે માનસિક શક્તિ વધારે છે, આમ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.