ખાનપુર તાલુકાના વાવ કુવા ગામે અલદરીના ધોધમાં 2 યુવાનો ડૂબ્યા - At This Time

ખાનપુર તાલુકાના વાવ કુવા ગામે અલદરીના ધોધમાં 2 યુવાનો ડૂબ્યા


મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અલદરીના ધોધમાં 2 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના આવી સામે. અમદાવાદ થી ફરવા આવેલ 2 યુવાનો ડૂબ્યા હોવાનું અનુમાન.ખાનપુર ના વાવકુવા ગામ ની ઘટના.ગામ લોકો દ્વારા યુવાનો ની શોધ શરૂ કરાઇ.ખાનપુર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઘટના સ્થળે

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.