સુરેન્દ્રનગર લોકસભાની સીટ પર ચંદુભાઈ શિહોરાને અપાશે ટિકિટ. - At This Time

સુરેન્દ્રનગર લોકસભાની સીટ પર ચંદુભાઈ શિહોરાને અપાશે ટિકિટ.


સુરેન્દ્રનગર લોકસભાની સીટ પર ચંદુભાઈ શિહોરાને અપાશે ટિકિટ.

લોકસભા ચૂંટણી માટે હાલના લોકસભા ઉમેદવાર તારીકે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોરાને અપાશે ટિકિટ. સત્તાવાર ભાજપ દ્વારા પાડવામાં આવેલી યાદી મુજબ નામ જાહેર કરાયું. ડો.મહેન્દ્ર મુંજપરાની કપાઈ ટિકિટ..


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.