ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે પ્રારંભ - At This Time

ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે પ્રારંભ


ખોડલધામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નો ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે પ્રારંભ

વડોદરા શિક્ષણ હબ ગણાતા વડોદરા શહેર ની યુનિવર્સીટી માં આવતા સૌરાષ્ટ્ર ભર ના છાત્રો ને સાત્વિક ભોજન કાઠિયાવાડી સ્વાદ મળી રહે તેવા અભિગમ સાથે ખોડલધામ રેસ્ટોરન્ટ નો પ્રારંભ ખોડલધામ કાઠિયાવાડ રેસ્ટોરન્ટ ના હર્ષલભાઈ દ્વારા જણાવ્યું હતું કે ફતેગંજ સેફરોન ટાવર માં ઓછી કિંમતે સારી ગુણવત્તા આપવા ના ઉદ્દેશ સાથે શુદ્ધ કાઠિયાવાડી ભોજન માટે ખોડલધામ રેસ્ટોરન્ટ શરૂ કરાયું છે સૌરાષ્ટ્ર ભર માંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી તેમજ શહેરીજનો સાત્વિક ભોજન પીરસવા ઉજળા અભિગમ થી પ્રારંભ કરાયો છે અને કેળવણી ક્ષેત્રે ખૂબ પ્રયત્ન શીલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે પ્રારંભ કરાયો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.