વડનગર થી વલસાડ રેલ્વે ને મણિનગર સ્ટોપેજ મળે તેની રજૂઆત કરતાં મહેસાણા જિલ્લા ના કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ - At This Time

વડનગર થી વલસાડ રેલ્વે ને મણિનગર સ્ટોપેજ મળે તેની રજૂઆત કરતાં મહેસાણા જિલ્લા ના કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ


વડનગર થી વલસાડ રેલ્વે ને મણિનગર સ્ટોપેજ મળે તેની રજૂઆત કરતાં મહેસાણા જિલ્લા ના કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ

આમાં જોવા જઈએ તો વડનગર વલસાડ રેલ્વે નિ મણિનગર સ્ટોપ જ માટે કેટલીવાર રજૂઆત કરી છે.પરંતુ આજે ઉજા ખાતે મિટિંગમાં મહેસાણા જિલ્લા કોષાધ્યક્ષ શ્રી કમલ ભાઈ પટેલે રજુઆત જોરદાર કરી હતી અને કદાચ આ સ્ટોપે જ મળી જાય તો વડનગર માં અડધોઅડદ પરિવાર રહે છે. તેથી જો વડનગર થી વલસાડ નું સ્ટોપેજ મળે તો પ્રજાજનો આશીર્વાદ ફળે
આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ તથા મહાનુભાવો ઉપસ્થિત રહી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.