મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરખાતે વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરખાતે વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરખાતે વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર મુકામે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહા સુદ તેરસને ગુરુવાર ના રોજ ઉત્સાહભેર વિશ્વકર્મા દાદા ની કથાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો શ્રી ભરતભાઈ એ.પંડ્યા દ્વારા યજમાન શ્રી ચંદુભાઈ એન.પંચાલ ને ઘેર કથા કરવામાં આવી હતી કથા ના અંતે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.