ખાનપુર ભાદરડેમ ની સાઈડ દીવાલ ધરાશાયી - At This Time

ખાનપુર ભાદરડેમ ની સાઈડ દીવાલ ધરાશાયી


ડેમ તૂટે તો 22 ગામ ને થાય અસર
ભાદર ડેમ માં હાલ અંદાજિત 50 ટકા કરતા વધારે પાણી નો સંગ્રહ
ભાદર ડેમ ના પાણી થી લુણાવાડા વીરપુર અને ખાનપુર તાલુકા ના ગામો ને મળે છે પાણી
ભાદર ડેમ ની દીવાલ અચાનક ધરાસાય થતા ગામ લોકો માં ફફડાટ
જો ડેમ તૂટે તો ખાનપુર ના 12 ગામો બેટ માં ફેરવાય જાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.