મુળી તાલુકામાં બોર્ડની પરીક્ષા નાં વિધાર્થીઓ નાં પ્રશ્નો ના નિરાકરણ માટે નિમણૂક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pqhayoaxtalsinj4/" left="-10"]

મુળી તાલુકામાં બોર્ડની પરીક્ષા નાં વિધાર્થીઓ નાં પ્રશ્નો ના નિરાકરણ માટે નિમણૂક


*મુળી તાલુકા માં બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ને ઉદ્દભવતા પ્રશ્નો નાં નિરાકરણ માટે નિમણૂક*

SSC અને HSC ની પરીક્ષાઓ એકદમ નજીક.છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષા સંદર્ભે કોઈ ભય નો અનુભવે શાતીપૂર્ણ વાતાવરણ અને તંદુરસ્ત મન સાથે બાળકો પરીક્ષા આપી શકે એ માટે વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા પરીક્ષા સંદર્ભે પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે મુળી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ શિક્ષકોની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે નિમણુંક કરવામાં આવી છે.જેમાં મુળી તાલુકામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક વારિસભાઈ ભટ્ટા અને જગદીશદાન ગઢવીની ની નિમણુંક કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા સંદર્ભે કોઈ પણ સમસ્યા માટે ઉપરોકત શિક્ષકોનું માર્ગદર્શન મેળવી શકે છે.
વારિસભાઈ ભટ્ટા-9173186001
જગદીશદાન ગઢવી-9825561756

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]