માળીયા હાટીના ખાતે ચોટીલા મંદીરના મહંત માળીયા હાટીના ખાતે પધરામણી - At This Time

માળીયા હાટીના ખાતે ચોટીલા મંદીરના મહંત માળીયા હાટીના ખાતે પધરામણી


માળીયા હાટીના ખાતે હાટી ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નોત્સવમાં ચોટીલા ડુંગર પર આવેલ ચામુંડા માતાજીના મંદીર ના મહંત અશ્વિનગીરીબાપુ તેમજ કાઠી ક્ષત્રીય સમાજના આગેવાન જોરુભા બાપુ ગુજરીયા દરબાર હાજરી આપતા આ તકે માળીયા હાટીના ચામુંડા માતાજી મંદિર મુલાકાત લઈ માતાજીના દર્શન કર્યા હતા આ તકે માળીયા હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયાએ ધરે પધરામણી કરી ત્યારે હમીરસિંહ સીસોદીયા તેમના માતૃશ્રી ખબર અંતર પણ પૂછ્યા હતા આતકે માળીયા હાટીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, નગીનદાસ નિમાવત, પથુભાઈ સીસોદીયા, વિનુભાઈ રૂદાતલા, કનકસિંહ સીસોદીયા, ભાવિન ઠકરાર સાથે ધાર્મિક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.