નડિયાદ ઉમેદવાર પંકજભાઈ સૂપાર્શ્વનાથ દેરાસર નડિયાદ ખાતે આચાર્ય દર્શનવલ્લભસુરીશ્વજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sadk0r1amoglqoir/" left="-10"]

નડિયાદ ઉમેદવાર પંકજભાઈ સૂપાર્શ્વનાથ દેરાસર નડિયાદ ખાતે આચાર્ય દર્શનવલ્લભસુરીશ્વજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા


116 નડિયાદ વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ સૂપાર્શ્વનાથ દેરાસર નડિયાદ ખાતે આચાર્ય દર્શનવલ્લભસુરીશ્વજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા...

ભારતીય જનતા પાર્ટીના 116 નડિયાદ વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ સૂપાર્શ્વનાથ દેરાસર, કિડની હોસ્પિટલ, નડિયાદ ખાતે આચાર્ય દર્શનવલ્લભસુરીશ્વજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા...

આ પ્રસંગે નડિયાદ વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ મનીષભાઈ, હસમુખભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, શૈલેષભાઈ, ડો.હેમેન્દ્રભાઈ, જીગ્નેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]