મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા - At This Time

મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા


મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા વોર્ડ નં.૫ દ્વારા તમામ દિવંગત આત્મા ઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.