મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fkutciltteuhxywm/" left="-10"]

મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા


મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા વોર્ડ નં.૫ દ્વારા તમામ દિવંગત આત્મા ઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]