25 ઓક્ટોબરે અંબાજી મંદિર રહેશે બંધ.. - At This Time

25 ઓક્ટોબરે અંબાજી મંદિર રહેશે બંધ..


અંબાજી બ્રેકિંગ..

25 ઓક્ટોબરે અંબાજી મંદિર રહેશે બંધ..

સૂર્ય ગ્રહણના પગલે અંબાજી મંદિરમાં વેદ લાગતો હોઈ દર્શન સમયમાં ફેરફાર કરાયો...

25 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે...

સવારે 4 થી 4:30 સુધી મંગળા આરતી બાદ મંદિર રાત્રિના નવ વાગે સુધી દર્શન માટે બંધ રહેશે...

રાત્રે 9:30 કલાકે આરતી કરવામાં આવશે...

સૂર્યગ્રહણને લઇ દેવીસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય...

રિપોર્ટ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.