25 ઓક્ટોબરે અંબાજી મંદિર રહેશે બંધ.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5oic7y2b2lonyhx8/" left="-10"]

25 ઓક્ટોબરે અંબાજી મંદિર રહેશે બંધ..


અંબાજી બ્રેકિંગ..

25 ઓક્ટોબરે અંબાજી મંદિર રહેશે બંધ..

સૂર્ય ગ્રહણના પગલે અંબાજી મંદિરમાં વેદ લાગતો હોઈ દર્શન સમયમાં ફેરફાર કરાયો...

25 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે...

સવારે 4 થી 4:30 સુધી મંગળા આરતી બાદ મંદિર રાત્રિના નવ વાગે સુધી દર્શન માટે બંધ રહેશે...

રાત્રે 9:30 કલાકે આરતી કરવામાં આવશે...

સૂર્યગ્રહણને લઇ દેવીસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય...

રિપોર્ટ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]