આજ રોજ હિંમતનગર તાલુકાના રામપુર,નાની ડેમાઇ,તીતપુર,રાજપુર,કેનપુર ગામે
આજ રોજ હિંમતનગર તાલુકાના રામપુર,નાની ડેમાઇ,તીતપુર,રાજપુર,કેનપુર ગામે કોંગ્રસ પાર્ટી દ્વારા આપેલ ૮ વચન પત્રિકા આપી આપી જનસંપર્ક કર્યો. જેમાં કોંગ્રેસ આગેવાનો ગંભીરસિંહ,કેશરીસિંહ,કે.વી પરમાર સાહેબ તથા રાકેશસિંહ ચૌહાણ -ઉપ-પ્રમુખ સાબરકાંઠા યુથ કોંગ્રસ હાજર રહ્યા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.