વિંછીયા માં બનેલ કમકમાટી ભર્યુ કૃત્ય. - At This Time

વિંછીયા માં બનેલ કમકમાટી ભર્યુ કૃત્ય.


વિંછીયા તાલુકાના સનાળી ગામ કોઈ અજાણ્યા લોકો એ 12 આખલા ને સ્મશાન મા પુરી જેરી દવા ખવડાવી મારી નાખેલ. આ દ્રશ્યો જોઈ ને માનવતા ને લાજે અને માનવતા મરી પરવારી હોય તેવું દેખાઈ રહ્યું છે.ગામજનો માં ભારે રોષ જોવા મળી રહેલ છે. હાલ કરેલા કૃત્ય માટે પોલીસ કમ્પ્લેન થઈ ચૂકી છે અને પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.