આજ રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે - At This Time

આજ રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે


ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળા નાથ ના દર્શન કરવા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી જગદીશભાઈ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ) કુટિર ઉદ્યોગ, સહકાર , મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી(રાજ્યકક્ષા), માર્ગ અને મકાન (રાજ્યકક્ષા) વિભાગ ત્યારબાદ જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વાદ લીધેલ અને પૂજ્ય ભયલુબાપુ સાથે ભોજન પ્રસાદ લઈ જગ્યાની બણકલ ગૌશાળા ની અશ્વશાળા ની મુલાકાત લીધેલ ત્યારબાદ વિહળ વાટિકા ની મુલાકાત લીધેલ અને જગ્યાની ચોખ્ખાઈ , વ્યવસ્થા જોઈ ખુબ ધન્યતા અને દિવ્યતા અનુભવી ખુબ રાજીપો વ્યક્ત કર્યો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.