રાજકોટ નાણાવટી ચોક પાસે ઉકરડાનો મહારાજા - At This Time

રાજકોટ નાણાવટી ચોક પાસે ઉકરડાનો મહારાજા


રાજકોટ શહેર ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક આવેલ નાણાવટી ચોકથી રામેશ્વર મેઈન રોડ તરફ જતા આવાસ યોજનાની બાજુમાં જ સદાય મસમોટો ઉકરડો ખડકાયેલો રહે છે અહી કોર્પોરેશન દ્વારા સફાઇ થતી નથી એવું ના કહી શકાય પરંતુ સફાઇ થયાના બે જ દિવસમાં આસપાસના સ્થાનિકો અને રાત્રી સમયના લારી ધારકો ગંદકી કરી મૂકે છે દુર્ગંધ ના કારણે અહીથી નીકળવું પણ મુશ્કેલ છે

અહેવાલ - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.