શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે સુદર્શન નેત્રાલય નો આગામી નેત્રયજ્ઞ ૨૦ જુલાઈ બુધવારે યોજાશે - At This Time

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે સુદર્શન નેત્રાલય નો આગામી નેત્રયજ્ઞ ૨૦ જુલાઈ બુધવારે યોજાશે


દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી અને નાગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રલાય ના સયુંકત ઉપક્રમે યોજાતા નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ રોગ અને મોતિયા ના  દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ નેત્રયજ્ઞ આગામી જુલાઈ ની  તા.૨૦/૭/૨૨ ને બુધવાર ના રોજ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે યોજાશે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.