ખેડબ્રહ્મા પત્રકારના માતૃશ્રી નુ દુ:ખદ અવસાન થતા સાબરકાંઠાના પત્રકારોએ શ્રદ્ધાંજલિ અપૅણ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kxdfvrf4ydbzmtbd/" left="-10"]

ખેડબ્રહ્મા પત્રકારના માતૃશ્રી નુ દુ:ખદ અવસાન થતા સાબરકાંઠાના પત્રકારોએ શ્રદ્ધાંજલિ અપૅણ કરી


ખેડબ્રહ્મા પત્રકારના માતૃશ્રી નુ દુ:ખદ અવસાન થતા સાબરકાંઠાના પત્રકારોએ શ્રદ્ધાંજલિ અપૅણ કરી

સ્વ. દુર્ગાબેન મહેન્દ્રભાઈ દવે
ખેડબ્રહ્માના પત્રકાર અને ગુજરાત એસ.ટી. લાઇસન્સી મંડળ ના પરવાનેદાર ના પ્રમુખ દવે હિતેશકુમાર મહેન્દ્રભાઈ ના માતૃશ્રી નું દુઃખદ અવસાન થતાં દવે પરિવારમાં શોકની લાગણી. પ્રભુ દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ-સંજયભાઈ દિક્ષિત, ઉપપ્રમુખ -કુંજનભાઈ દિક્ષિત, સંગઠન મંત્રી- મનોજભાઈ રાવલ ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ધીરુભાઇ પરમાર અને ખેડબ્રહ્મા તાલુકાના પત્રકાર મિત્રો વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. પ્રભુ દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના

રિપોર્ટર -કુંજન દિક્ષિત ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]