JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે સંસ્થામાં વિવિધ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી - At This Time

JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે સંસ્થામાં વિવિધ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી


JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે સંસ્થામાં વિવિધ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ-બોટાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે સંસ્થામાં વિવિધ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.KG વિભાગના નાનકડા ભૂલકાઓ દ્વારા ભગવાન શ્રી રામ,લક્ષ્મણ,સીતાજી,શબરી તેમજ વીર હનુમાનજી સહિતની વેશભૂષા ધારણ કરી રામાયણના પ્રસંગની આબેહૂબ પ્રસ્તુતિ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યાં હતા.આ સાથે ક્વિઝ સ્પર્ધા,નૃત્ય સ્પર્ધા યોજાઈ હતી તેમજ ભગવાન શ્રી રામની સમૂહ આરતી કરી રાષ્ટ્રના કલ્યાણ અને ઉન્તિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે શિક્ષકગણ, વિદ્યાર્થીઓ,વાલીગણ સહિત મોટી સંખ્યમાં જોડાયા હતા. સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ નાકરાણી,સિદ્ધાર્થભાઈ બગડીયા,સંચાલક,આચાર્ય સહિતના એ સૌને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.