બોટાદ અને ગઢડા જેન ઉપાશ્રય ખાતે દામનગર ના પુત્રી રત્નો બા બ્ર પ.પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજી અને પ.પૂજ્ય વીણાબાઈ મહાસતીજી ચાતૃમાસ વાસ બિરાજમાન - At This Time

બોટાદ અને ગઢડા જેન ઉપાશ્રય ખાતે દામનગર ના પુત્રી રત્નો બા બ્ર પ.પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજી અને પ.પૂજ્ય વીણાબાઈ મહાસતીજી ચાતૃમાસ વાસ બિરાજમાન


દામનગર ના પુત્રી રત્નો ના બોટાદ અને ગઢડા ખાતે ચાતૃમાસ વાસ બિરાજતા હોય બોટાદ ના વર્તમાન બા બ્રહ્મ પ પૂ શેલેશ મુનિ મહારાજ સાહેબ આજ્ઞાનું વર્તી સુશીલાબાઈ મહાસતી ના સુશિષ્યા પ પૂજ્ય  જ્યોતિબઈ મહાસતીજી એવમ તપસ્વીની બા બ્ર પ પૂજ્ય ઇલાબાઈજી ના સુશિષ્યા પ પૂ વીણાબાઈ 

મહાસતીજી બંને સતી રત્નો ચાતૃમાસ વાસ બિરાજીત છે જેનજેનોતર માં ધર્મલાભ મેળવી રહ્યા છે બંને સતી રત્નો  ખુબજ વિદ્વાન છે  હદયસ્પર્શી દ્રષ્ટાંત સાથે આદર્શ માનવ જીવન જીવદયા પરમાર્થ પરોપકાર જેવા ઉમદા ગુણ માટે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો દ્વારા ખૂબ મોટો શ્રાવક વર્ગ ધરાવતા સતી રત્નો  ના દિવ્ય વ્યાખ્યાનો લાભ મેળવ્યા જેન જેનોતર ને અનુરોધ છે માંગવા થી જેમનો ચાતૃમાસ વાસ વર્ષો સુધી મળવો મુશ્કેલ છે તેવા બંને સતી રત્નો બોટાદ અને ગઢડા ખાતે બિરાજી રહ્યા છે 

 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.