દામનગર થી ભુરખિયા સુધી પદયાત્રી માટે સેવા સ્ટોલ ઉભા કરી નિસ્વાર્થ સેવા કરતા યુવાનો ની સેવા ને અગ્રણી ઓ બિરદાવી સન્માન કર્યું - At This Time

દામનગર થી ભુરખિયા સુધી પદયાત્રી માટે સેવા સ્ટોલ ઉભા કરી નિસ્વાર્થ સેવા કરતા યુવાનો ની સેવા ને અગ્રણી ઓ બિરદાવી સન્માન કર્યું


દામનગર થી ભુરખિયા સુધી પદયાત્રી માટે સેવા સ્ટોલ ઉભા કરી નિસ્વાર્થ સેવા કરતા યુવાનો ની સેવા ને અગ્રણી ઓ બિરદાવી સન્માન કર્યું

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી હનુમાનજી ના દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો પદયાત્રી ઓ હનુમાનજી ના જન્મોત્સવ નિમિતે દામનગર થી શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે દર્શને જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાં તથા અલ્પાહાર ચ પાણી ની વ્યવસ્થા કરેલ તમામ સ્ટોલ ના સ્વંયમ સેવકો નું સુરત- દામનગર મિત્ર મંડળ ના તમામ સભ્યો નું શાલ તથા ભુરખિયા દાદા ની પ્રતિમા આપી ને સન્માન કરતા દામનગર ના પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા પ્રીતેશભાઈ નારોલા ધીરૂભાઈ જાડા કાંતિભાઈ નારોલા અરવિંદભાઈ વાવડીયા ચિરાગભાઈ સોલંકી જ્યંતીભાઈ નારોલા માધવ સ્ટીલ કિશોરભાઈ વાજા, સચીનભાઈ બોખા કૌશિકભાઈ બોરીચા વિનોદભાઈ ગોંડલિયા સુરેશભાઈ ચૌહાણ સહિત ના યુવાનો દ્વારા પદયાત્રી ઓની સેવા માટે રાત દિવસ સતત સેવા સ્ટોલ ના સ્વંયમ સેવકો ઓને શ્રધ્ધાળુ ભાવિકો ની સેવા માટે ખડેપગે સેવા બદલ વિશિષ્ટ સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો ચા પાણી અલ્પહાર ફ્રુટ ઠંડા પીણાં સાથે સ્ટોલ ઉભા કરી ની સ્વાર્થ સેવા કરતા યુવાનો ની સેવા ની સરાહના કરતા સ્થાનિક અગ્રણી ઓએ દરેક સ્ટોલ ઉપર જઈ ને યુવાનો ની સેવા ઓને બિરદાવી સન્માનિત કર્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.