સાળંગપુર હનુમાનજી ભીત ચિત્ર વિવાદ મામલો. - At This Time

સાળંગપુર હનુમાનજી ભીત ચિત્ર વિવાદ મામલો.


બોટાદ બ્રેકિંગ

સાળંગપુર હનુમાનજી ભીત ચિત્ર વિવાદ મામલો.

હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ સંતો અને 500 જેટલા લોકો પહોંચ્યા સાળંગપુર મંદિરે.

દેવી દેવતાઓના અપમાન બંધ કરો જેવા અનેક ફ્લેકસ બેનર સાથે પહોંચ્યા મંદિરે.

બરવાળા મામલતદાર પોલીસ તેમજ sog Lcb મસમોટા કાફલા દ્વારા પ્રદર્શન કારીઓને હાઈવે બાયપાસ એન્ટ્રી ગેટ પર રોકી દેવાયા.

બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા જવા દેવાયા અન્ય લોકોને રોકી દેવાયા.

મૂર્તિ હટાવવાની ઉગ્ર માંગ સાથે મહામંડલેશ્વર સહિત 10 લોકોને પોલીસ બંદોબસ્ત સાથે કોઠારી ઓફિસ લઈ જવામાં આવ્યા.

રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.